About us

ABOUT US

શાસ્ત્રીય અનુષ્ઠાન……વિધિકારક નું એ જ ધ્યાન…… વિધિકાર

    નામ  : નરેશ જશવંતલાલ મણીયાર

 ગામ  : ભાભર,ઉ. ગુજરાત, જી. બનાસકાઠા

ધાર્મિક અભ્યાસ : પંચપ્રતિકમણ,ચાર પ્રતિકમણ,ત્રણ ભાષ્ય,છ કર્મગ્રંથ (અર્થ સહિત)

શ્રી હેમ સંસ્કૃત પ્રવેશિકા – પ્રથમા – દ્વિતીયા

 અભ્યાસ સ્થળ  : શ્રીમદ યશોવિજયજી

જૈન સંસ્કૃત પાઠશાળા,મહેસાણા,ઉ.ગુજરાત

       (વર્ષ:૧૯૮૨,૧૯૮૩,૧૯૮૪,૧૯૮૫)

સરનામું : A/703,Sankalp

Vighneswar Apt,Nr.Ganesh Temple,Pushpapark Road No.-2,Malad E,Mumbai-400 097

મોબાઇલ નં : ૭૯૭૭૯૦૯૨૨૮,૯૮૬૯૫૬૦૬૫૭,૮૬૫૫૩૨૫૧૦૮

 ઇ-મેલ : naresh@vidhikar.in

 વિધિ : શ્રી અંજન શલાકા,શ્રી પ્રતિષ્ઠા, શ્રી શાંતિસ્નાત્ર,શ્રી સિધ્ધચક્ર,શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન,શ્રી અર્હદ મહાપુજન,

શ્રી  ભક્તામર,શ્રી પાર્શ્વ પદ્માવતી,શ્રી મણીભદ્રવીર હવન,શ્રી ઘંટકર્ણવીર હવન,અદિ દરેક પુજનો ઉચ્ચાર શુદ્ધિ તથા

સુવિશુદ્ધ વિધિ-વિદ્યાન પૂર્વક ભાવવાહી રીતે ભણાવનાર.

પ્રભુ પ્રવેશ આદિ તમામ વિધિ વિધાનો

સારી રીતે કરાવનાર તેમજ વર્ષો ના અનુભવી….. હજાર ઉપરાંત પૂજાનો,૧૫૦

ઉપરાંત પ્રતિષ્ઠાઑ,૧૫ અંજન શલાકાઓ,અરિહંત

વંદનાવલિ,રત્નાકર પચ્ચીશી,શત્રુંજય,મહાદેહ ક્ષેત્ર,ભાવયાત્રા,નવકાર

મહામંત્રના ભાષ્યજાપ સુંદર વિવેચન સાથે કરાવનાર.

       શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના,પ્રવચન,પ્રતિકમણ,અષ્ટપ્રકારી પૂજા,ધાર્મિક પ્રશ્નોતરી,આદિ ધાર્મિક અનુષ્ટાન, 

વિધિ વિધાન ક્ષેત્ર:ઓસ્ટ્રેલિયા,(સિડની),તાઇવાન,મુંબઈ,ગુજરાત,બેંગલોર,દિલ્હી,મહારાષ્ટ્ર,ચેન્નઈ, વગેરે.

આશીર્વાદ પ્રાપ્તિ: શ્રી શાંતીચંદ્ર સુરિશ્વરજી,શ્રી કનકપ્રભ સુરિશ્વરજી,શ્રી સોમસુંદર સુરિશ્વરજી,

શ્રી જીનચંદ્ર સુરિશ્વરજી,શ્રી રામચંદ્ર સુરિશ્વરજી,શ્રી કિર્તીયશ સુરિશ્વરજી,શ્રી જયપોસ સુરિશ્વરજી,

શ્રી પુન્યાનંદ સુરિશ્વરજી,શ્રી યશોવર્મ સુરિશ્વરજી,

શ્રી રાજેન્દ્ર સુરિશ્વરજી,શ્રી અભયદેવ સુરિશ્વરજી,શ્રી નવરત્નસાગર સુરિશ્વરજી,શ્રી હર્ષસાગર

સુરિશ્વરજી,શ્રી સર્વોદય સુરિશ્વરજી, શ્રી શ્રેયાંસ પ્રભ

સૂરીશ્વરજી,પરમ પૂજય આચાર્યશ્રી પુણ્ય કીર્તિ સૂરીશ્વરજી,

SEO Tags: Naresh Maniyar has 30+ years of experience in various services including Shree Siddhchakra Poojan and provide Dharmik Pathshalla.